લોકોની અનિયમિત લાઈફસ્ટાઈલ અને ખરાબ ખાવાપીવાની આદતોના કારણે શરીરમા યુરીક અસિડની સમસ્યા જોવા મળે છે. ચલો જાણીએ કે યુરીક એસિડની સમસ્યાને નિયંત્રણ કરવા માટે તમે લીમડાના પત્તાનો ઉપયોગ કંઈ રીતે કરી શકો?
આજના સમયમા લોકો કિડનીની સમસ્યાથી પીડાતા હોય છે. એવામા આ સમસ્યા માટે લીમડાના પત્તા રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે.
જ્યારે શરીરમા પ્યૂરીન નામનુ એસિડ વધારે માત્રામા બનવા લાગે છે ત્યારે યુરીક એસિડની સમસ્યા થવા લાગે છે. તેના કારણે ઘણી ગંભીર બીમારીઓનો સામનો કરવો પડી શકે છે.
લીમડામા ઘણા પ્રકારના ઔષધિય ગુણ મળી આવે છે. તેમા પ્રોટીન, વિટામિન, પોટેશિયમ, ફાઈબર, કાબ્રોહાઈડ્રેટ મળી આવે છે.
લીમડાના પત્તા યુરીક એસિડને નિયંત્રણ કરવામા મદદ કરે છે. તે લોહીને સાફ કરવામા મહત્વની ભૂમિકા ભજવે છે.
લીમડાના પત્તામા મળી આવતા એંટી ઈફ્લેમેટરી ગુણ યુરીક એસિડના કારણે આવેલા સોજા અને દુખાવામા રાહત આપે છે.
લીમડાના થોડા પત્તા લઈને તેને 1-2 ગ્લાસ પાણીમા ગરમ કરો. ત્યારબાદ તે પાણીને પીઓ. તેનાથી યુરીક એસિડ કંટ્રોલ કરે.
શરીરમા યુરીક એસિડને કંટ્રોલ કરવા માટે લીમડાની ગોળીઓ ફાયદાકારક છે. તેના નિયમિત સેવનથી યુરિક એસિડને કંટ્રોલમા રાખી શકાય છે.
એક મુઠ્ઠી લીમડાના પત્તાને પાણીથી ધોઈને પીસી લો. તમે તેમા કાળુ મીઠુ પણ ઉમેરી શકો છો. લીમડાની ચટણીનુ રોજ સેવન કરવાથી શરીરમા યુરીક એસિડ નિયંત્રણમા રહે છે.