અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર ભગવાન સ્વામિનારાયણનું પ્રખ્યાત મંદિર આવેલ છે.
અમદાવાદ શહેરમાં જમાલપુર ખાતે ભગવાન જગન્નાથજીનું મોટું મંદિર આવેલ છે.
અમદાવાદ શહેરના ખોખરા ખાતે ભગવાન ભોળાનાથનું હાટકેશ્વર મહાદેવ મંદિર આવેલ છે.
અમદાવાદના સેટેલાઇટ ખાતે ઇસ્કોન મંદિર આવેલ છે.
અમદાવાદમાં કેમ્પ રોડ પર શ્રી કેમ્પ હનુમાનજીનું મંદિર આવેલ છે.
અમદાવાદમાં ગાંધીનગર સરખેજ હાઈવે પર માતા વૈષ્ણો દેવીનું મંદિર આવેલ છે.
અમદાવાદના કાલુપુર વિસ્તારમાં શ્રી મહાકાલી માતાજીનું મંદિર આવેલ છે.
અમદાવાદના બોડકદેવ ખાતે પ્રેમ મંદિર આવેલ છે.
અમદાવાદ જિલ્લામાં ધોળકા ખાતે ધોળેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે.
મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે સૂર્ય મંદિર આવેલ છે.