Makar Sankranti 2023: મકર સંક્રાંતિના દિવસે આ કાર્ય ન કરવા જોઇએ


By AkshatKumar Pandya07, Jan 2023 04:26 PMgujaratijagran.com

મકર સંક્રાતિના દિવસે નાગ્યા વગર ક્યારેય ભોજન ન કરવું જોઇએ, સાથે જ સંધ્યાકાળમાં ભોજન ગ્રહણ ન કરવું જોઇએ.

આ દિવસે તામસિક આહાર જેવાકે લસણ-ડુંગળી ન ખાવી જોઇએ.

મકર સંક્રાતિનો દિવસ પવિત્ર છે, આ દિવસે માંસ-મદિરાનું સેવન ન કરવું જોઇએ.

આ દિવસે વૃક્ષોને અને તેના પાનને પણ કાપવા ન જોઈએ.

Radhika Madan એ ઓફ શોલ્ડર ટોપ અને કટ આઉટ પેન્ટમાં બતાવ્યો આકર્ષક અંદાજ