જયા કિશોરીએ મહાભારતની 3 વાત જણાવી, શીખી લેશો તો ક્યારે હારશો નહીં


By Nileshkumar Zinzuwadiya14, Apr 2025 04:11 PMgujaratijagran.com

સારો સંગ

જે રીતે મહાભારતમાં શકુનીના સંગથી કૌરવોના મનમાં પાંડવો પ્રત્યે દ્વેષ ભાવના ઉત્પન થઈ તે રીતે દૈનિક જીવનમાં સંગતિ ખૂબ જ અસર કરે છે

મુશ્કેલીથી કંઈક શીખો

પાંડવોને 13 વર્ષનો વનવાસ મળ્યો. જેમાં તેમણે અનેક મુશ્કેલી પડી. આ સંઘર્ષથી ઘણુ શીખવા મળ્યું અને જીત મળી

જરૂરિયાતથી વધુ ભાવુક

મહાભારતમાં ધૃતરાષ્ટ્ર એક સારા પિતા અને યોગ્ય વ્યક્તિ હતા, પણ દિકરાઓના મોહમાં એવા નિર્ણય કર્યાં કે જેથી પૂરો વંશ નાશ પામ્યો

જયા કિશોરીના મતે આ 4 સ્થિતિમાં હંમેશા બિલકુલ ચુપ રહેવું