આ 5 લોકોએ બટાકા ન ખાવા જોઈએ


By Vanraj Dabhi08, Jan 2024 12:11 PMgujaratijagran.com

બટાકાનું સેવન ટાળવું

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે પોતે સ્વચ્છ રહે. આજે અમે જણાવીશું કે કોણે બકાટા ન ખાવા જોઈએ.

ગેસમાં

ગેસની સમસ્યા હોય તેણે બટાકા ખાવાનું ટાળવું જોઈએ.

વેઈટ લોસમાં

વજન ઘટાડવા માગતા હોય તેઓએ પણ બટાકા ન ખાવા જોઈએ.

બ્લડપ્રેશરના દર્દીએ

બ્લડપ્રેશરના દર્દીઓએ બટાકા ખાવાનું ટાળવું જોઈએ. તેનાથી બ્લડપ્રેશરનું જોખમ વધે છે.

એસિડિટીમાં

એસિડિટીની સમસ્યા હોય તેઓએ બટાકા ન ખાવા જોઈએ.

ડાયાબિટીસમાં

ડાયાબિટીસના દર્દીઓએ પણ બટાકા ન ખાવા જોઈએ.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

વજન ઓછો કરવા ઘઉંની રોટલીને કહો ના, ખાઓ આ 7 પ્રકારની રોટલી