કુદરતનાં ખોળા સમાન ગીર જંગલમાં પાંચ કિલોમીટર અંદર આ મહાદેવનું મંદિર આવેલ છે.
રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ઓસમ ડુંગર પર સ્વયંભૂ શ્રી ટપકેશ્વર મહાદેવનું અદ્ભુત મંદિર આવેલું છે.
પાટણમાં કુદરતી સૌદર્યથી ભરપુર ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે.
ચોટીલા નજીક કુદરતી વૃક્ષોની વચ્ચે ગુફાની અંદર મહાદેવનું મંદિર આવેલ છે, અહીં પહાડોમાંથી પાણી કુદરતી રીતે શિવલિંગ પર ટપકે છે.
આ મંદિરોમાં કુદરતી પહાડોમાંથી ભગવાનના શિવલિંગ પર ટપકતું રહે છે.
માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી ધાર્મિક અને રસપ્રદ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.