વજન ઘટાડવા માટે પોહા ખાવા કેટલા યોગ્ય ?


By Hariom Sharma16, Nov 2023 02:24 PMgujaratijagran.com

પોહા

લગભગ બધા જ લોકો સવારે નાસ્તામાં પોહા ખાવાનું પસંદ કરતા હોય છે. તેમા પ્રોટીન, ફાઈબર ,આયરન સહિત ઘણા વિટામીન હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

વજન ઘટાડવું

વજન ઘટાડવા માટે લોકો ડાયટમાં ઘણા બદલાવ કરતા હોય છે. પોહાને લઈને ઘણાના મગજમાં સવાલ હોય છે કે શું તેને ખાવાથી ખરેખર વજન ઓછુ થાય છે કે નહીં ?

પાચનતંત્ર

પોહામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનતંત્ર માટે લાભદાયી છે. નિયમિત પોહા ખાવાથી પાચનક્રિયામાં સુધાર આવે છે.

ઓવરઈંટીગથી બચાવ

વજન વધવા પાછળનું સૌથી મોટું કારણ ઓવરઈંટીગ છે. પોહા ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલુ રહે છે. જેથી તમે બિનજરુરી વસ્તુઓ ખાવાથી પણ બચી જશો.

You may also like

ગોળ વડે ઘરે ખીર બનાવવાની એકદમ સરળ રીત જાણી લો જલ્દી

પરાઠા સાથે ટામેટાની ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, આ રીતે ઘરે બનાવો

ચરબી જમા થશે નહીં

પેટના ભાગ પર વઘેલી ચરબી ઓછી કરવા માટે પોહા ખાવા લાભદાયી છે કારણ કે પોહા પાચનક્રિયામાં સુધારે છે અને તેનાથી વધારાની ચરબી જમા થશે નહીં.

ક્યારે ખાઓ પોહા

લગભગ બધા જ લોકો સવારે નાસ્તામાં પોહા ખાવાનું પસંદ કરતા હોય છે. જોકે ભૂખ લાગવા પર તમે સાંજે પણ પોહા ખાઈ શકો છો.

વધારે ખાવાથી બચો

તમારે એ વાતનું ધ્યાન રાખવુ પડશે કે પોહા ખાવાથી વજન ઘટાડવામાં મદદ તો મળે જ છે પરંતુ તેનુ વઘારે માત્રામાં સેવન કરવાથી બચવુ જોઈએ.

આવી અન્ય લાઈફસ્ટાઈલ સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ

ઠંડીથી બચવા માટે આ સૂપ જરુરથી પીઓ