આ લોકોએ ભૂલથી પણ ના ખાવું જોઈએ તુરીયાનું શાક


By Sanket M Parekh19, Sep 2023 04:09 PMgujaratijagran.com

તુરીયા

હેલ્ધી લાઈફ માટે લીલા શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે. જે કાયમ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ મનાય છે. તુરીયા તેમાંથી જ એક છે.

આંખો માટે ફાયદેમંદ

વિટામિન એથી ભરપુર તુરીયા આંખની રોશની માટે ખૂબ જ ફાયદેમંદ મનાય છે.

આ લોકો ના ખાય તુરીયા

શું તમે જાણો છો, તુરીયા આટલા ગુણોથી ભરપુર હોવા છતાં કેટલાક લોકો માટે નુક્સાનકારક નીવડી શકે છે. એવામાં ચાલો આપણે જાણીએ, કેવા લોકોએ ભૂલથી પણ તુરીયાનું સેવન ના કરવું જોઈએ.

એલર્જી

તુરીયાથી અનેક લોકોને એલર્જીની ફરિયાદ હોય છે. એવામાં તેનું સેવન કરવાથી સ્કિન સબંધી સમસ્યા થઈ શકે છે.

ગર્ભવતી મહિલા

ગર્ભવતી મહિલાઓ માટે તુરીયાનું વધારે પ્રમાણમાં સેવન ના કરવું જોઈએ.

ઝાડા-ઉલટી

તુરીયાનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી ઉલટી અને ઝાડાની સમસ્યા થઈ શકે છે.

ચિત્રાંગદા સિંહના ખુબસૂરત સેસી હાઈ-થાઈ સ્લિટ ડ્રેસ લુક