વરસાદની ઋતુ પોતાની સાથે ઠંડક અને તાજગી લાવે છે, પરંતુ ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે. ચાલો જાણીએ વરસાદના પાણીમાં નહાવાથી શું થાય છે.
એવું કહેવાય છે કે ન્હાવાના પાણીમાં વરસાદનું પાણી ઉમેરીને સ્નાન કરવાથી મન શાંત થાય છે અને નેગેટિવ એનર્જી દૂર થાય છે.
જે લોકોની કુંડળીમાં રાહુ, કેતુ અને શનિનો પ્રભાવ હોય, તેમણે વરસાદના પાણીથી સ્નાન કરવું જોઈએ.
વરસાદના પાણીમાં સ્નાન કરવાથી જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે. આ સાથે જ એક પછી એક બધા કામ પૂર્ણ થાય છે.
ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર વરસાદનું પાણી છાંટવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.
એવું કહેવાય છે કે, વરસાદના પાણીથી આ ઉપાયો અજમાવાથી ઘર અને પરિવારમાં સુખ-શાંતિ રહે છે.