જો તમે પણ કરો છો તુલસી પૂજા, તો આ વાતાનું ધ્યાન રાખો
By Jagran Gujarati
18, Jan 2023 06:27 PM
gujaratijagran.com
તુલસીના છોડ ઉપર સૂર્યોદય પછી જ જળનો અભિષેક કરોસૂર્યોદય પછી જ જળ
જાણકારોનું કહેવું છે કે, તુલસીનો છોડ ઉત્તર- પૂર્વ દિશામાં લગાવવો શુભ માનવામાં આવે છે.&ઉત્તર- પૂર્વ દિશામાં તુલસીનો છોડ
ગુરુવારના દિવસે તુલસીનો છોડ રોપવાથી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની કૃપા થાય છે.&ગુરુવારના દિવસે લગાવવો
તુલસીના છોડને સાંજના સમયે સ્પર્શ કરવો જોઇએ નહીંસાંજના સમયે સ્પર્શ ના કરો
રવિવારના દિવસે તુલસીના પત્તા તોડવા ન જોઈએ અને જળનો અભિષેક પણ ન કરવો.રવિવારના દિવસે જળ નહીં
ગુરુવારના દિવસે તુલસની પાંદડામાં હળદર લગાવીને જળને અર્પણ કરોગુરુવારના દિવસે કરો આ ઉપાય
આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે
Sandeepa Dharએ પર્પલ કલરના બૉડીકૉન ડ્રેસમાં ફ્લોન્ટ કર્યું કર્વી ફિગર, SEE PHOTOS
Explore More