વ્રત માટે પરફેક્ટ રાજગરાનો શીરો બનાવવાની રેસીપી


By Vanraj Dabhi18, Jun 2024 04:06 PMgujaratijagran.com

રાજગરાનો શીરો

વ્રતમાં ઉપવાસદરમિયાન ઘણા લોકોને અનવની રેસીપી પસંદ હોય છે તમે ઘરે રાજગરાનો શીરો સરળતાથી બનાવી શકો છો,નોંધી લો રેસીપી.

સામગ્રી

રાજગરાનો લોટ,ઘી,પાણી,ખાંડ,એલચી,ડ્રાયફ્રૂટ્સ.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક પેનમાં ઘી ગરમ કરી તેમાં રાજગરાનો લોટ નાખીને શેકી લો.

સ્ટેપ-2

હવે તેમાં ગરમ પાણી નાખીને સારી રીતે મિક્સ કરીને પકાવી લો.

You may also like

Constipation Issue: કબજિયાતથી રાહત મેળવવા ખાઓ આ 5 દેશી ભોજન, તમને જલ્દી મળશે રાહ

Dudhi Chana Dal Recipe: દૂધી દાળનુ શાક, જોઈને ખાવાનું મન થાશે, નોંધી લો રેસિપી

સ્ટેપ-3

હવે તેમાં ખાંડ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં સમારેલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને મિક્સ કરી લો.

સર્વ કરો

તૈયાર છે રાજગરાનો શીરો તમે વ્રતના ઉપવાસ દરમિયાન સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

સ્પેશિયલ ફરાળી રેસીપી : વ્રતના ઉપવાસ માટે ગુજરાતી ફરાળી વાનગીઓ