વજન ઘટાડવા માટે અખરોટનું આ રીતે સેવન કરો


By Jivan Kapuriya14, Jul 2023 02:52 PMgujaratijagran.com

જાણો

અખરોટ ભૂરા રંગનુ હોય છે અને તે ઘણા પોષક તત્વોથી પણ ભરપૂર હોય છે. આ તકે જો તમે યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે અખરોટનું સેવન કરવાથી તમે વજન ઘટાડી શકો છો.

અખરોટના પોષક તત્વો

પોટેશિયમ, કેલ્શિયમ, આયરન, કોપર, જીંક

પલાળીને ખાવ

વજન ઘટાડવા માટે તમે પલાળેલા અખરોટનું સેવન કરી શકો છો.તેના માટે તમે 1-2 અખરોટને આખી રાત પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે અખરોટની છાલ કાઢીને ખાવ.

સલાડ

અખરોટનું સેવન તમે સલાડના રૂપમાં પણ કરી શકો છો.જે માટે તમે સલાડ બનાવતી વખતે પલાળેલા અખરોટના 1-2 ટુકડા ઉમેરો અથવા તેને ક્રશ કરો.આનાથી વજનને સંતુલિત રાખી શકાય છે.

કેટલું ખાવું?

અખરોટનું સેવન સાધારણ માત્રામાં કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.એટલા માટે દિવસમાં 1 થી 2 પલાળેલા અખરોટનું સેવન કરવાથી વજન ઘટાડવામાં સરળતા રહે છે.

અખરોટના અન્ય ફાયદા

વૃદ્ધત્વ વિરોધી, તંદુરસ્ત વાળ, મજબૂત હાડકા, માનસિક શક્તિ વધારે, મેટાબોલિઝ વધારે.

વજન ઘટાડવા માટે આ રીતે અખરોટનું સેવન કરો.

આવો જાણીએ પાઇનેપલ ચટણીની ટેસ્ટી રેસીપી