શરીરમાં વિટામિન B-12 કેટલું હોવું જોઈએ? ચાલો જાણીએ


By Vanraj Dabhi03, Jun 2024 11:11 AMgujaratijagran.com

વિટામિન B-12

વિટામિન B-12એ શરીર માટે જરૂરી પોષક તત્વોમાંનું એક છે. તે શરીરમાં લાલ રક્તકણો બનાવવામાં અને મગજના કાર્યમાં મદદ કરે છે.

B-12 કેટલું હોવું જોઈએ?

શરીરમાં વિટામિન B-12નું સ્તર 300 pg/ml કરતાં વધુ હોવું જોઈએ.આ તેનું સામાન્ય સ્તર છે.

B-12ની ઉણપના લક્ષણો

શરીરમાં વિટામિન B-12ની ઉણપને કારણે તમને થાક,નબળાઇ,ચાલવામાં મુશ્કેલી,ચહેરો નિસ્તેજ,માથાનો દુખાવો,ચક્કર અને પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ડેરી ઉત્પાદનોનું સેવન

શરીરમાં વિટામિન B-12ની ઉણપને દૂર કરવા માટે તમે દૂધ,ચીઝ,ઈંડા,દહીં જેવી ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરી શકો છો.

મશરૂમનું સેવન કરી શકો

મશરૂમનું સેવન કરી શકો

મશરૂમમાં વિટામિન B-12ની સારી માત્રા હોય છે.તેથી તમે વિટામિન B-12ની ઉણપ દૂર કરવા માટે મશરૂમનું ખાઈ શકો છો.

સૅલ્મોનનું સેવન કરો

વિટામિન B12ની ઉણપને દૂર કરવા માટે સૅલ્મોનનું સેવન કરી શકાય છે.તેમાં ઘણા પોષક તત્વો મળી આવે છે.

બ્રોકોલીનું સેવન

પોષક તત્વોથી ભરપૂર બ્રોકોલીનું સેવન શરીરમાં વિટામિન B-12ની ઉણપ અને એનિમિયાને દૂર કરવામાં મદદ કરે છે.

ઓટ્સનું સેવન કરો

ઓટ્સમાં વિટામિન B-12 સારી માત્રામાં હોય છે. તેથી તમે વિટામિન B-12ની ઉણપ દૂર કરવા ઓટ્સનું સેવન કરી શકો છો.

વાંચતા રહો

આરોગ્ય સંબંધિત વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

લાલ ચોખા ખાવાના 7 અદ્ભુત ફાયદા