Health Tips: આ બીમારીઓનાં દર્દીઓેએ બીટ ના ખાવું


By 30, Jan 2023 06:16 PMgujaratijagran.com

સ્વાસ્થ્યને નુકસાન થઇ શકે છે

બીટ જેટલું શરીર માટે ગુણકારી છે એટલું જ બીમાર વ્યક્તિ માટે નુકસાનકાર છે. જાણો કયા દર્દીઓએ આનાથી દૂર રહેવું.

લો બ્લડ પ્રેશરના દર્દી

બીટમાં રહેલું નાઇટ્રેટ પાચન પછી નાઇટ્રિક ઓક્સાઇડમાં બદલાઇ જાય છે, જે લોહીને પાતળું કરે છે જે બ્લડ પ્રેશરના દર્દીઓને નુકસાન કરે છે.

કિડની સ્ટોનના દર્દી

બીટમાં આક્સાલેટ ભરપૂર માત્રામાં હોય છે જે કિડની પથરીની સમસ્યામાં વધારો કરી શકે છે.

ડાયાબિટીસના દર્દી

બીટ ખાવાથી ડાયાબિટીસના દર્દીમાં જ્ઞાનતંતુઓની સમસ્યાનું જોખમ રહે છે. આના જ્યૂસથી શરીરમાં ફાયબર પણ ઓછું થાય છે.

એલર્જી પણ થઇ શકે છે

જો તમને એલર્જીની સમસ્યા રહે છે તો, આના સેવનથી ખંજવાળ, સ્કિન ઉપર ડાઘા અને તાવ પણ આવી શકે છે.

લીવરને નુકસાન

બીટમાં કેપર, આયર્ન સહિત અન્ય મિનરલ સામેલ હોય છે. આના વધુ સેવનથી લીવરને નુકસાન પહોંચી શકે છે.

Anger Management Tips: 5 મિનિટમાં ગુસ્સો શાંત કરવાની આસાન રીત