લીમડામાં અનેક પ્રકારના ઔષધીય ગુણ મળી આવે છે. જે શરીર માટે ખૂબ જ ફાયદેમંદ મનાય છે. તો ચાલો 15 દિવસ સુધી લીમડાના પત્તા ખાવાથી શું ફાયદા થાય છે.
લીમડાના પત્તામાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઈંફ્લેમેન્ટરી ગુણ મળી આવે છે. આ ઉપરાંત પ્રોટીન, વિટામિન, આયરન અને કેલ્શિયમ પણ પુષ્કળ પ્રમાણમાં મળે છે.
દરરોજ સવારે લીમડાના 4-5 પત્તા અચૂક ખાવા જોઈએ. આ ઉપરાંત તેને ચાવીને અથવા પીસીને પણ ખાઈ શકાય છે.
લીમડાના પત્તામાં એન્ટી ડાયબિટીક ગુણ હોય છે. જેથી તેના દરરોજ સેવન કરવાથી ડાયાબિટીશ કંટ્રોલમાં રહે છે.
લીમડાના પત્તામાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફ્લેમેન્ટરી ગુણ મળી આવે છે. જેના પત્તાનું સેવન કરવાથી સ્કિન સબંધી સમસ્યા ખતમ થવા લાગે છે.
લીમડામાં એન્ટી ફંગલ ગુણ હોય છે. જેને ખાવાથી વાળ લાંબા અને મજબૂત બને છે.
લીમડાના પત્તામાં એન્ટી વાયરલ ગુણ હોય છે. જે ઈન્ફેક્શનથી લડવામાં શરીરની મદદ કરે છે. આથી તેને ખાવાથી ઈમ્યુનિટી બૂસ્ટ થાય છે.