રોજ સવારે ત્રિફળા ખાવાથી પેટ અને આંખો 60 વર્ષ સુધી રહેશે સ્વસ્થ


By Hariom Sharma16, Nov 2023 04:58 PMgujaratijagran.com

ત્રિફળા

ત્રિફળાનુ આયુર્વેદમાં ખૂબ જ મહત્વ છે. આ ત્રણ ફળોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તેના સેવનથી ઘણી બિમારીઓ દૂર રહે છે.

આંબળા,જાયફળ અને હરળે

ત્રિફળાને આંબળા,જાયફળ અને હરળે એમ ત્રણેય વસ્તુનું મિશ્રણ કરીને બનાવવામાં આવે છે. ચલો તેના ફાયદા વિશે જાણીએ.

રોગ પ્રતિકારક શક્તિમાં સુધારો

ત્રિફળાને ખાવાથી રોગ પ્રતિકારક શક્તિમાં સુધારો થાય છે.જે રોગો સામે લડવામાં મદદ કરે છે. આંબળામાં ભરપૂર માત્રામાં વિટામીન સી હોય છે.

પાચનશક્તિમાં સુધારો

ત્રિફળાનુ સેવન કરવાથી પાચનશક્તિમાં સુધારો આવે છે. કબજિયાત જેવી સમસ્યામાં ત્રિફળાનુ સેવન લાભદાયી છે. તેમા રહેલા તત્વો શરીરને ડિટોક્સ કરે છે.

You may also like

શિંગોડાના ફાયદા : શિયાળામાં શિંગોડાનું સેવન કરવાથી આ ચમત્કારિક ફાયદા મળે છે

શરીર માટે ખૂબ જ ફાયદેમંદ છે વિટામિન-D, ડાયટમાં સામેલ કરો આ ફૂડ્સ

હૃદય સ્વસ્થ રાખે

ત્રિફળાને ખાવાથી હૃદય સંબધિત સમસ્યાઓનુ જોખમ કરે છે. તે કેલેસ્ટ્રોલને નિયંત્રણ કરે છે.

વજન ઘટાડવામાં મદદ કરે

ત્રિફળા શરીરનુ જન ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી મેટાબોલીજમમાં સુધારો આવે છે જેનાથી વજન ઓછુ કરવામાં સરળતા રહે છે.

લોહીને સાફ કરે

ત્રિફળાનુ સેવન કરવાથી લોહી સાફ રહે છે. ત્રિફળા શરીર માંથી ટોક્સિંસને દૂર કરે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

ડાયાબિટીસ માટે હળદર રામબાણ ઈલાજ છે, જાણો કેવી રીતે સેવન કરવું જોઈએ