ડાયાબિટીસ માટે હળદર રામબાણ ઈલાજ છે, જાણો કેવી રીતે સેવન કરવું જોઈએ


By Vanraj Dabhi16, Nov 2023 04:35 PMgujaratijagran.com

હળદર ડાયાબિટીસને કંટ્રોલ કરે છે

આજકાલ મોટાભાગના લોકો ડાયાબિટીસની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ચાલો જાણીએ કે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે કયા ઉપાયો કરવા જોઈએ?

હળદરનો ઉપયોગ કરો

તેમાં અનેક પ્રકારના ઔષધીય ગુણો જોવા મળે છે. તેનું સેવન કરવાથી શીરેને ઘણા ફાયદા થાય છે.

પોષક તત્વો

હળદરમાં વિટામિન સી, વિટામિન ડી, કેલ્શિયમ, આયર્ન અને ઝિંક જેવા ઘણા પ્રકારના પોષક તત્વો મળી આવે છે. આ સિવાય તેમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ પણ જોવા મળે છે.

હળદર વાળું દૂધ

હળદર વાળું દૂધ ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ખૂબ જ મદદગાર છે. દૂધમાં એક ચમચી હળદર નાખી ગરમ કરીને પીવું. આમ કરવાથી ડાયાબિટીસ કંટ્રોલ થાય છે.

You may also like

આ રીતે હળદરનું સેવન કરો, ઈમ્યુનિટી બૂસ્ટ કરવાની સાથે સાથે ઘણી બીમારીઓમાં રાહત આપ

દૂધમાં કાચી હળદર મિક્સ કરી પીવાથી મળશે 5 અદભુત ફાયદા

હળદર સાથે કાળા મરીનું સેવન કરો

હળદર અને કાળા મરી ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. એક ગ્લાસ દૂધમાં થોડી હળદર ઉમેરો અને કાળા મરી મિક્સ કરો. આ પછી તેને ગરમ કરીને પીવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.

હળદર અને આમળાનું સેવન કરો

આ બંનેનું સેવન ડાયાબિટીસમાં ખૂબ જ ફાયદાકારક છે. આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડીને ડાયાબિટીસને કંટ્રોલ કરે છે.

કસરત કરવી જોઈએ

શરીરને સ્વસ્થ રાખવા માટે કસરત કરવી ખૂબ જ જરૂરી છે. આમ કરવાથી ડાયાબિટીસ પણ કંટ્રોલ થવા લાગે છે.

વાંચતા રહો

જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

રોજ પાણીમાં પલાળીને ખજૂર ખાઓ , મળશે અદ્ભૂત ફાયદા