ગુલાબજળ ત્વચાની સાથે સ્વાસ્થ્યને પણ સારૂં રાખે છે


By Jivan Kapuriya18, Jul 2023 06:30 PMgujaratijagran.com

ગુલાબજળ

શું તમે જાણો છો કે ગુલાબજળની મદદથી માત્ર ચહેરો જ નહીં સ્વાસ્થ્ય પણ સારૂં બને છે. આવો જાણીએ તેના વિશે.

આંખની સમસ્યા

ગુલાબજળનો ઉપયોગ આંખોના ટીપા તરીકે થાય છે. તેને આંખોમાં નાખવાથી મોતિયો અને ડિક્રિયોસાઈટિક્સ જેવી સમસ્યાઓનું જોખમ ઓછુ થાય છે.

ઘા રૂઝવવા

ગુલાબજળમાં એન્ટિસેપ્ટિક અને એન્ટી-બેક્ટેરિયલ તત્વો હોય છે.તેને તમે ઘાવ લાગવાથી થતી બળતરા થતી હોય ત્યાં લગાવી શકો છો.જેનાથી તમને રાહત મળે છે.

ઇન્ફેક્શનથી બચાવે

ગુલાબજળમાં એન્ટિસેપ્ટિક તત્વો હોય છે, જે શરીરમની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. તેના ઉપયોગથી ઇન્ફેક્શનનું જોખમ ઓછું થાય છે.

ડિપ્રેશન-ચિંતામાંથી મુક્તિ મળશે

તેમાં એન્ટી-ડિપ્રેશન અને એન્ટી-એન્ઝાયટી તત્વો છે. જે ડિપ્રેશન અને ચિંતાને દૂર કરી શકે છે. તેની મદદથી ઊંઘપણ સારી આવે છે.

શ્વાસની તકલીફ

ગુલાબજળ પાવાથી શ્વાસની સમસ્યા થતી નથી, કારણ કે તેમાં બળતરા વિરોધી તત્વો મળી આવે છે. તે ગળાના દુખામાં પણ ઉપયોગી થઈ શકે છે.

મગજને સ્વસ્થ રાખે

ગુલાબજળની સુગંધ તણાવ મુક્ત રાખવાનું કામ કરે છે અને માથાના દુખાવો અને માઈગ્રેન જેવી સમસ્યાઓમાં રાહત આપે છે.અલ્ઝાઈમર્સે તેને શ્રેષ્ઠ સારવાર ગણવી છે.

પાચન બરાબર થશે

ગુલાબજળનો ઉપયોગ કરવાથી ખરાબ પેટ,ગેસ,એસિડિટી અને કબજિયાત જેવી બીમારીઓથા રાહત મળે છે. તેનાથી શરીરમાં પાણીની ઉણપ દૂર થાય છે.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર વાંચવા માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

સાવધાન! વધારે કૉફી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે નુક્સાન, જાણી લો તેના સાઈડઈફેક્ટ