બ્લડ શુગરને વધારે છે આ 5 ફૂડ્સ


By Prince Solanki04, Jan 2024 01:22 PMgujaratijagran.com

બ્લડ શુગર

ડાયાબિટીસના દર્દીઓને ખાવાપીવાની બાબતોમા ધ્યાન રાખવુ જોઈએ. ખોટી વસ્તુઓના સેવનથી શરીરમા બ્લડ શુગર વધી શકે છે. એવામા જો બ્લડ શુગરને નિયંત્રણમા રાખવુ છે તો તમારે કેટલાક ફૂડ્સનુ સેવન ન કરવુ જોઈએ.

એક્સપર્ટની સલાહ

ડો. સમીરના પ્રમાણે હાઈ કાર્બ્સ વાળા ખોરાકનુ સેવન કરવાથી શરીરમા બ્લડ શુગરની સમસ્યા પણ થઈ શકે છે. ખાનપાનની આદતો ઉપરાંત કસરત કરવા પર પણ વધારે ધ્યાન આપવુ જોઈએ.

ફળોનો જ્યૂસ ન પીઓ

સંતરા, કેળા, કેરી જેવા ફળોનો જયુસ પીવાથી શરીરમા બ્લડ શુગરનો વધારો થઈ શકે છે. એવામા ડાયાબિટીસના દર્દીઓએ આ ફળોનુ સેવન કરવાથી બચવુ જોઈએ.

બટાકા

ડાયાબિટીસના દર્દીઓને બટાકાના સેવનથી બચવુ જોઈએ. બટાકામા 22 ગ્રામ કાર્બ્સ અને 95 કિલો કેલેરી હોય છે, જેના કારણે બ્લડ શુગર ઝડપથી વધે છે.

You may also like

Curry Leaves Benefits: ગુણોથી ભરપૂર હોય છે મીઠો લીમડો, આ 5 રીતે કરો ઉપયોગ

Lips Beauty Tips: હોઠની ડેડ સ્કિન થઈ જશે ગુલાબી, બસ ઘરે બેઠા કરી લો આ 4 કામ

મિલ્ક શેક

મિલ્ક શેકમા શુગરની માત્રા વધારે પ્રમાણમા હોય છે. એટલા માટે ડાયાબિટીસના દર્દીઓને મિલ્ક શેક ન પીવુ જોઈએ.

શુગર પ્રોડક્ટનુ ન કરો સેવન

ખાંડએ બ્લડ શુગરને વધારે છે. એવામા કોઈ વસ્તુનુ સેવન ન કરો જેમા શુગરનો ઉપયોગ કરવાથી બચવુ જોઈએ.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

સૂતા પહેલા કરો છો આ કામ ? આજે જ બંધ કરો