ઉનાળામાં દહીં અને ભાત ખાવાના 5 ફાયદા


By Vanraj Dabhi01, Jun 2024 05:41 PMgujaratijagran.com

દહીં અને ભાત

ઉનાળામાં ભાત અને દહીં એકસાથે ખાવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.તેમાં રહેલા પોષક તત્વો શરીરની અનેક બીમારીઓને દૂર કરે છે.

પાચન તંત્ર સુધારે

ભાત અને દહીંમાં ફાઈબર મળી આવે છે જે પાચનતંત્રને સુધારે છે અને કબજિયાત,અપચો અને ગેસની સમસ્યામાં રાહત મળે છે.

માનસિક સ્વાસ્થ્ય

માનસિક સ્વાસ્થ્ય માટે તમે દહીં અને ભાત ખાઈ શકો છો કારણ કે તે તણાવને દૂર કરવાની સાથે તે માનસિક સ્વાસ્થ્યને સુધારે છે.

અનિદ્રાની સમસ્યા દૂર કરે

અનિદ્રાની સમસ્યા વધુ પડતા તણાવને કારણે શરૂ થાય છે.તેથી સારી ઉંઘ લેવા માટે તમે ભાત અને દહીં એકસાથે ખાઈ શકો છો.

વજન ઘટાડે

વજન ઘટાડે

ભાત અને દહીં વજન ઘટાડવામાં મદદ કરે છે.આ ખાવાથી પેટમાં જમા થયેલી ચરબી ઝડપથી ઓછી થાય છે.

રોગપ્રતિકારક શક્તિ

ભાત અને દહીં રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે.

નિષ્ણાતોનો અભિપ્રાય

ડાયેટિશિયનના જણાવ્યા અનુસાર દહી અને ભાતમાં કેલરી,કેલ્શિયમ,પ્રોટીન,પોટેશિયમ અને આયર્ન જેવા પોષક તત્વો મળી આવે છે જે તણાવને દૂર કરે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

તમારા આંતરડાના સ્વાસ્થ્યને સુધારવા માટે આ 5 સરળ રીતો અપનાવો, પેટની સમસ્યાઓથી મળશે છુટકારો