આ 5 સ્વાદિષ્ટ ફળો ખાવાથી થશે આંતરડાની ગંદકી દૂર


By Smith Taral12, May 2024 12:25 PMgujaratijagran.com

આંતરડાની ગંદકી

આજકાલ લોકામાં જંકફૂડ, તળેલો ખોરાક વગેરેનું સેવન ઘણું વધી ગયું છે જેની સૌથી વધુ અસર પેટના સ્વાસ્થ્ય પર પડે છે. વધુ પડતો તળેલો અને અનહેલ્ધી ખોરાક આંતરડાને ખરાબ કરે છે અને ત્યા ગંદકી જમા કરે છે. આ ગંદકી સાફ કરવા માટે કેટલાક હેલ્ધી ફળોનું સેવન ફાયદાકારક નીવડે છે, આવો જાણીએ તેના વિશે

ખાલી પેટ પર સેવન કરો

આ 5 ફળોને જો ખાલી પેટ ખાવામા આવે તો આંતરડાની ગંદકી સરળતાથી નીકળી જાય છે, અને પેટનું સ્વાસ્થ્ય સુધરે છે

નાસપતી

રોજ એક નાસપતી ખાવવાથી આંતરડા આંતરડાની ગંદકી સાફ થાય છે

એવોકાડો

એવોકાડો ફાઈબરથી ભરપૂર હોય છે, જે આંતરડાને સ્વસ્થ રાખે છે અને ગંદકી દૂર કરે છે.

સ્ટ્રોબેરી

સ્ટ્રોબેરી પેટને સ્વાસ્થ્ય માટે ઘણી સારુ માનવામાં આવે છે, આનાથી આંતરડાની ગંદકી દૂર થાય છે.

કેળા

કેળા ખાવા આંતરડાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ખાલી પેટે તેનું સેવન કરવાથી આંતરડાની ગંદકી સાફ થઈ શકે છે.

સફરજન

સફરજન તેના અઢળક પોષકતત્વો માટે જાણીતું છે તેને શરીર માટે રામબાણ માનવામાં આવે છે. સફરજન ખાવાથી આંતરડાની ગંદકી ઝડપથી દૂર થાય છે

Summer Breakfast : ઉનાળામાં રોજ સવારે ટેટી ખાવાના ફાયદા