શરીમાં કેટલાક પોષક તત્વો, વિટામિન અને ખનિજોના અભાવે, શરીરમાં અનેક રોગોનું જોખમ વધી જાય છે.
જ્યારે શરીરમાં વિટામિનની ઉણપ હોય છે, ત્યારે આંખો પીળી અને નબળી પડવા લાગે છે.
આજે આપણએ જાણીશું કે, વિટામિન Aની ઉણપને કારણે આંખોના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડે છે.
વિટામિન A આંખના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે આંખોના બાહ્ય પડ માટે જરૂરી છે.
વિટામિન A ની ઉણપથી કોર્નિયા શુષ્ક થવાની સાથે આંખોમાં પીળાશ, ડંખ અને બળતરાની લાગણી થાય છે.
વિટામિન B12ની ઉણપ ઓપ્ટિક નર્વને નુકસાન પહોંચાડી શકે છે. જેના કારણે નર્વસ સિગ્નલો આંખોમાંથી મગજ સુધી પહોંચી શકતા નથી.
શરીરમાં વિટામિન B12 અને વિટામિન A ની ઉણપને કારણે આંખોમાંથી પાણી આવવા લાગે છે.
આ માહિતી ફક્ત તમને જાગૃત કરવા માટે આપવામાં આવી છે. વધુ માહિતી માટે ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો.