તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવો, અનેક રોગોથી રહેશો દૂર


By nilesh zinzuwadiya26, Feb 2023 05:42 PMgujaratijagran.com

પ્રાચીન પરંપરા

તાંબાના વાસણમાં પાણી રાખવાથી પાણીને શુદ્ધ કરવાની ભારતમાં એક પ્રાચીન પરંપરા રહી છે.

આયુર્વેદ પ્રમાણે

આયુર્વેદ પ્રમાણે રાત્રીના સમયે તાંબાના જગ કે વાસણમાં પાણી ભરીને સવારના સમયે પીવાથી સારા સ્વાસ્થ્યને જાળવવામાં મદદ મળે છે.

તામ્ર જલ

તાંબાના વાસણમાં રાખેલા પાણીને તામ્ર જલ કહેવાય છે અને તેને આઠ કલાક સુધી રાખ્યા બાદ પીવું જોઈએ

તાંબાના વાસણમાં રાખેલું પાણી

આજે અમે તમને તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી આરોગ્યને લગતા કેવા ફાયદા થાય છે તે અંગે માહિતી આપશું

વજન ઘટાડવામાં

તાંબાના વાસણમાં રાખેલુ પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

થાઈરૉઈડ

થાઈરૉઈડ ગ્લેન્ડના કામકાજ નિયંત્રિત થાય છે

ત્વચાને લગતું સ્વાસ્થ્ય

ત્વચાના સ્વાસ્થમાં સુધારો થાય છે અને મેલેનિન ઉત્પાદનને વધારે છે.

ઈન્ફેક્શન સામે રક્ષણ

એન્ટીમાઈક્રોબિયલ-ઈન્ફેક્શન સામે લડે છે.

પાચન ક્રિયામાં સુધારો

પાચન ક્રિયામાં સુધારો થાય છે અને ઉંમર વધવાની ક્રિયા ધીમી પડે છે.

ઈજા થવાના સંજોગોમાં

ઈજા સંજોગોમાં ઘા ઝડપથી ભરવામાં મદદરૂપ બને છે

હૃદય માટે લાભદાયક

હૃદય માટે સારું- હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલની સ્થિતિમાં મદદરૂપ

સાંધાના દુઃખાવામાં

આર્થરાઈટીસ અને સોજાવાળા સાંધામાં લાભકાયક

એનીમિયા

એનીમિયાને દૂર કરે છે-કૉપર શરીમાં આયર્નના અવશોષણમાં સહાયતા કરે છે, એનીમિયા સામે લડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

ટાઈલ્સ પર લાગેલા સિલેન્ડરના ડાઘ કેવી રીતે હટાવશો