કુમાર વિશ્વાસ એવા શાકભાજી ખાય છે, જે શાક માર્કેટમાં નથી મળતી, જાણો તેની ખેતી ક્ય


By Vanraj Dabhi24, Mar 2025 10:31 AMgujaratijagran.com

કુમાર વિશ્વાસ

ડૉ. કુમાર વિશ્વાસ તેની કવિતાઓની સાથે તેમની જીવનશૈલીથી પણ ચર્ચામાં રહે છે.

સાદું જીવન

કવિરાજ ખૂબ જ સાદું જીવન જીવવાનું પસંદ કરે છે.

દેશી આહાર

કુમાર વિશ્વાસ તેની જીવનશૈલીની સાથે તેનો આહાર પણ એકદમ દેશી અને સરળ છે.

શુદ્ધ શાકાહારી

કુમાર વિશ્વાસ માત્ર શુદ્ધ શાકાહારી ખોરાક જ ખાય છે.

ખેતી અલગ

તેમના શાકભાજી અને ફળો અલગથી ઉગાડવામાં આવે છે.

ઓર્ગેનિક

કુમાર વિશ્વાસ ફક્ત ઓર્ગેનિક ફળો અને શાકભાજી ખાવાનું પસંદ કરે છે.

શાકભાજીનું સ્થળ

જે માર્કેટમાં કે અન્ય કોઈ જગ્યાએ ઉપલબ્ધ નથી, પરંતુ તેમના ખેતર કે.વી. કુટીરમાંથી આવે છે.

સ્વાસ્થ્યનું રહસ્ય

તાજા લીલા શાકભાજી અને સ્વસ્થ ફળો તેના સ્વાસ્થ્યનું રહસ્ય છે.

આ ફોલો કરે છે

આ સાથે કુમાર વિશ્વાસ ખૂબ પાણી પણ પીવે છે. ડૉ. સાહેબની જેમ સ્વસ્થ રહેવા માટે, તમારે પણ ઓર્ગેનિક ખોરાક ખાવો જોઈએ.

શું ખરેખર ચા તમારી ઉંઘ ઉડાવી દે છે? જાણો આ અંગેની સચ્ચાઈ