શું વિમાન પર વીજળી પડે કે નહીં? જાણો


By Vanraj Dabhi12, Aug 2024 06:36 PMgujaratijagran.com

વિમાન પર વીજળી

ઘણા લોકોને મનમાં એ પ્રશ્ન થતો હોય છે કે શું વિમાન પર વીજળી પડી શકે કે નહીં?

વીજળી પડવાનો ખતરો

વિમાન હમેશા વાદળોની વચ્ચેથી પસાર થતું હોય છે, તેથી વીજળી પડવાનો ખતરો રહે છે. NOAAના જણાવ્યા અનુસાર, યાત્રી વિમાન પર વર્ષમાં એક કે બે વખત વિજળી પડે છે.

નુકશાન થાય?

જો વિમાન પર વીજળી પડે તો તેને નુકશાન થતું નથી.

કેવી રીતે સુરક્ષિત રહે?

બકૌલ બીબીસી, વિમાન ઉપર કુદરતી વીજળીથી બચાવે છે.

વીજળીથી વિમાન કેમ બચાવવું

જ્યારે વિમાન પર વીજળી પડે છે તો તેની ઉપર થઈને પાછી જતી રહે છે, વિમાન બનાવતી વખતે તેને નુકશાન ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે.

સર્ટિફિકેટ

વિમાનને બધી રીતે તપાસ કર્યા પછી જ તેને આકાશમાં ઉડાડવા માટેની પરવાનગી મળે છે.

ફ્યુઅલ સુરક્ષિત રહે છે

વિમાનની તમામ ટેકનોલોજીના સાધન અને ફ્યુઅલની ટાંકી પણ સુરક્ષિત રહે છે.

કડાકો અનુભવાય

જ્યારે વિમાન ઉપર વીજળી પડે ત્યારે તેનો ઝટકાની અનુભુતિ થાય છે, પરંતુ યાત્રિકોને કોઈ નુકશાન થતુ નથી.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વદુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

તમે Google Pay ચલાવતા હોવ તો સાવધાન, આ ભૂલો તમને બેકાર બનાવી શકે છે