શુ મખનાથી સુગર વધવા લાગે છે?


By Nileshkumar Zinzuwadiya25, Jun 2025 08:55 PMgujaratijagran.com

મખનામાં પોષક તત્ત્વ

મખનામાં કેલ્શિયમ, ફાઈબર, આયરન, ફોલિક એસિડ, ઝીંક, પોટેશિયમ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને એન્ટી-ઓક્સિડેન્ટના ગુણ જોવા મળે છે

સુગરમાં મખના

મખનામાં ઓછા પ્રમાણમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સ હોય છે અને સારા પ્રમાણમાં ફાઈબર હોય છે તે સુગરના રોગીયો માટે લાભદાયક હોય છે

ઘીમાં સેકીને ખાવો

તમે મખનાને ઓછા પ્રમાણમાં ઘીમાં મખનાને સેકીને ખઈ શકો છો. મખનામાં સારા પ્રમાણમાં ફાઈબર હોય છે

દૂધમાં ઉકાળીને

મખનાને દૂધમાં ઉકાળીને ખાવાથી સ્વાસ્થને અનેક ફાયદા થાય છે. તેનાથી બ્લડ સુગર નિયંત્રિત રહે છે

મખનાની ખીર

સુગરના રોગી મખનાની ખીર તૈયાર કરીને ખાઈ શકાય છે. આ ટેસ્ટ સાથે હેલ્થ માટે લાભદાયક રહે છે

બોલિવૂડ સેલેબ્સે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ની ઉજવણી કરી, જુઓ તસવીર