ઉનાળામાં બરફ વાળું પાણી પીવાના ગેરફાયદા


By Vanraj Dabhi25, May 2024 10:59 AMgujaratijagran.com

બરફ વાળું પાણી

ઘણા લોકોને ઉનાળામાં બરફ વાળું પાણી પીવું ગમે છે,આ પાણી તમને થો઼ડીવાર માટે રાહત આપશે પરંતુ પછી આ પાણી તમારા શરીરને અનેક નુકસાન કરી શકે છે.

માથાનો દુખાવો

બરફ વાળું પાણી પીવાથી કરોડરજ્જુને ઠંડક મળે છે, જે મગજને અસર કરે છે. જેના કારણે માથાનો દુખાવો થાય છે.

વજન વધારે

ઠંડુ પાણી પીવાથી તમારા શરીરમાં જમા થયેલ ચરબી સખત બની જાય છે તેથી ઉનાળામાં બરફ વાળું પાણી પીવાથી વજન વધી શકે છે.

ગળાની સમસ્યા

બરફ વાળું પાણી પીવાથી શરીરમાં વધુ લાળ બને છે. જેના કારણે ગળામાં ખરાશ, ખાંસી, શરદી અને સોજો જેવી સમસ્યાઓ થાય છે.

પાચન તંત્રને નુકસાન કરે

પાચન તંત્રને નુકસાન કરે

બરફ વાળું પાણી પીવાથી પચવામાં વધુ સમય લે છે.તે ખોરાકની પાચન પ્રક્રિયાને અવરોધે છે.તેનાથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

ડિહાઈડ્રેશન

ઉનાળામાં વધુ પડતું બરફ વાળું ઠંડુ પાણી પાણી પીવાથી માત્ર તમારી તરસ છીપાવે છે,જેનાથી ડિહાઈડ્રેશન થઈ શકે છે.

વાંચતા રહો

બરફ વાળું પાણી પીવું શરીર માટે હાનિકારક છે.સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

રાત્રે સુતા પહેલા એલોવેરા જેલ લગાવાથી મળશે આ અઢળક ફાયદા