ટામેટા ખાવાથી થતું નુકસાન


By 29, Jan 2023 06:54 PMgujaratijagran.com

પોષક તત્વ

ટામેટામાં વિટામીન A, C,K, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, સોડિયમ, ઝીંક અને નિયોસિન હોય છે.

પથરી

ડોક્ટર્સના મતે પથરીના દર્દીઓએ ટામેટાનું સેવન કરવું જોઈએ નહીં. તેનાથી મુશ્કેલી વધી શકે છે

સાંધાનો દુખાવો

સાંધાના દુખાવામાં ટામેટા ખાવા જોઈએ નહીં, તેના સેવનથી, સોજો, દુખાવો અને એડિમાની સમસ્યા વધી શકે છે.

એલર્જી

એલર્જી, મોં, ચહેરા અને જીભમાં સોજો, ગળામાં સંક્રમણ, છાતીમાં બળતરા હોય ત્યારે ટામેટાનું સેવન કરવું જોઈએ નહીં.

એસિડિટી

જ્યારે છાતીમાં બળતરા અથવા એસિડિટીની ફરિયાદ હોય તો ટામેટા ખાવા જોઈએ નહીં

ડાયરિયા

ઝાડા એટલે કે ડાયરિયાના દર્દીએ ટામેટા ખાવાથી દૂર રહેવું જોઈએ. તેને ખાવાથી તકલીફ વધી શકે છે.

Foods to fight fatigue: સુસ્તી અને થાકને દૂર કરવા માટે ડાયટમાં સામેલ કરો આ ફ્રૂટ્સ