અંજીર ખાવાથી કબજિયતાની સમસ્યા થશે દૂર


By Hariom Sharma22, Jul 2023 10:00 AMgujaratijagran.com

કબજિયાની પ્રોબ્લેમ

કબજિયાની સમસ્યા હોય તો અંજીરના સેવનથી ગેસ અને એસિડિટી જેવી પ્રોબ્લેમથી રાહત મળશે.

પાચનક્રિયા મજબૂત બનશે

અંજીર ખાવાથી પાચનક્રિયા મજબૂત થાય છે સાથે મળનો ત્યાગ પણ સરળતાથી થશે. આના ઉપયોગથી પેટ સારી રીતે સાફ થાય છે.

ખૂબ જ ફાયદાકાર

કબજિયાની સમસ્યામાં અંજીરનું સેવન ખૂબ ફાયદાકારક હોય છે, આનું સેવન અલગ અલગ રીતે કરી શકાય છે.

પાણીમાં ઉકાળીને પીવું

સવારે ખાલી પેટે અંજીરને પાણીમાં ઉકાળીને પીવાથી તમારું પાચનતંત્ર મજબૂત બનશે, અને કબજિયાતથી છૂટકારો મળશે.

પાણીમાં પલાળીને ખાવું

રાત્રે 2-3 અંજીરને એક ગ્લાસ પાણીમાં પલાળીને રાખી મૂકો. બીજા દિવસે સવારે ખાલી પેટ તેનું સેવન કરો.

દૂધમાં ઉકાળીને લો

અંજીરને દૂધમાં ઉકાળીને ખાવાથી શરીરને ઘણાં અદભૂત લાભ મળે છે. સાથે પાચનતંત્ર સ્વસ્થ રહે છે.

તાજા અંજીર ખાઓ

આમાં વિટામિન બી6, ફાયબર અને કેલ્શિયમ જેવા પોષકતત્ત્વ હોય છે. બ્રેકફાસ્ટ કર્યા પછી તાજા અજીર ખાવા ખૂબ જ ફાયદાકારક છે.

સ્પર્મ કાઉન્ટ વધારી શકે છે આ 5 ફળ