કલોંજી અને નારિયેળ તેલને વાળમા લગાવવાથી મળે છે અનેક ફાયદા


By Prince Solanki08, Jan 2024 04:08 PMgujaratijagran.com

વાળ

ઠંડીમા વાળ ખરવાની સમસ્યા વધી જાય છે. તમે વાળને મજબૂત બનાવવા માટે કલોંજી અને નારિયેળ તેલને લગાવી શકો છો.

પોષકતત્વો

કલોંજીમા એંટી માઈક્રોબિયલ અને એંટી ફંગલ ગુણ હોય છે, સાથે કલોંજીમા લિનોલિક એસિડ હોય છે, જે વાળને મજબૂતી આપે છે.

વાળ ખરતા રોકે

કલોંજી અને નારિયેળ તેલને વાળમા લગાવવાથી વાળ ખરતા નથી. આ ઉપરાંત કલોંજીમા લિનોલિક એસિડ હોય છે, જે વાળને મજબૂતી આપે છે.

માથાના ભાગ માટે ફાયદાકારક

રોજ કલોંજી અને નારિયેળ તેલને વાળમા લગાવવાથી વાળ સંબધિત અનેક સમસ્યાઓ દૂર થાય છે.

વાળને સફેદ થતા રોકે

જો તમારા વાળ ખૂબ જ સફેદ થઈ રહ્યા છે, તો કલોંજી અને નારિયેળ તેલને વાળમા લગાવો. કલોંજી અને નારિયેળ તેલમા રહેલા પોષકતત્વો વાળને સફેદ થતા રોકે છે.

વાળને મજબૂતી આપે

કલોંજી અને નારિયેળ તેલને મિક્સ કરીને વાળમા લગાવવાથી વાળને મજબૂત બને છે. જેથી વાળ ખરતા પણ નથી.

ખોડાની સમસ્યા દૂર થાય

કલોંજી અને નારિયેળ તેલને મિક્સ કરીને વાળમા લગાવવાથી વાળમા જોવા મળતી ખોડોની સમસ્યા દૂર થાય છે. તેમા રહેલા પોષકતત્વો ખોડાની સમસ્યાને દૂર કરે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

ચહેરાની સફાઈ માટે આ ઘરેલૂ સ્ક્રબનો ઉપયોગ કરો