ગુવાર ખાવાના છે અદ્ભુત ફાયદા, આવો જાણીએ


By Jivan Kapuriya06, Aug 2023 12:41 PMgujaratijagran.com

જાણો

ગુવારની શીંગોને ક્સસ્ટર બીન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે.આ ફળમાં અનેક ઔષધીય ગુણો રહેલા છે. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આવો જાણીએ તેના ફાયદાઓ વિશે.

મેદસ્વીતા

આહારમાં ગુવાની શીંગોનો સમાવેશ કરવાથી વજન ઘટાડવમાં મદદ મળે છે. કારણ કે તેમાં ફાઈબરનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે.

કબજિયાત

ગુવારની શીંગોમાં રહેલ ફાઇબર કબજિયાતની બીમારીને દૂર કરવામાં ખૂબ જ મદદરીપ છે. તેના સેવનથી પાચનક્રિયા પણ સારી રહે છે.

હૃદય

ગુવારની શીંગો હૃદય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલ ડાયેટરી ફાઈબર, પોટેશિયમ હૃદય સંબંધિત બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે.

ડાયાબિટીસ

ડાયાબિટીસના દર્દીઓ માટે ગુવારની શીંગો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમા રહેલા તત્વો બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

હાડકાં માટે

ગુવારની શીંગો હાડકાં માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમા રહેલું કેલ્શિયમ આપણા હાડકાંને નુકસાનથી બચાવવામાં મદદ કરે છે.

લોહીનું પરિભ્રમણ સુધારવા માટે

ગુવારની શીંગોમાં રહેલ આયર્ન તત્વ શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે. જેના કારણે શરીરમાં લોહીની ઉણપ થતી નથી.

મગજ શાંત રહે

ગુવારની શીંગોમાં હાઈપોગ્લોયકેમિક ગુણો હોય છે જે નશોને આરામ આપવામાં મદદ કરે છે. તેના સેવનથી તણાવ ઓછો થાય છે.

તમે તમારા આહારમાં ગુવારની શીંગો પણ સામેલ કરી શકો છો.

હળદરનું પાણી પીવાથી સ્વાસ્થ્ય માટે થાય ચમત્કારિક ફાયદાઓ, જાણી લો જલ્દી