વર્ષ 2030 સુધી 65 ટકા વીજળી પુનઃપ્રાપ્ય એનર્જીનું યોગદાન હશે


By Nileshkumar Zinzuwadiya25, May 2023 10:51 PMgujaratijagran.com

ઉર્જા ક્ષમતામાં 65 ટકા

વીજળી અને અક્ષય ઉર્જા મંત્રીના મતે આ દાયકાના અંત ભાગ સુધીમાં ભારતની કુલ ઉર્જા ક્ષમતામાં 65 ટકા પુનઃપ્રાપ્ય ઉર્જાનો હિસ્સો હશે.

રિન્યુએબલ ઉર્જા વધી રહી છે

પુનઃપ્રાપ્ય ઉર્જાની ક્ષમતામાં વધારો કરવો તે એક મોટો પડકાર છે, પણ તે એક સારી તક પણ છે. ભારતમાં ઝડપભેર રિન્યુએબલ ઉર્જા વધી રહી છે

175 ગીગાવોટનો લક્ષ્યાંક હતો

અલબત ભારત વર્ષ 2022 સુધી અક્ષય ઉર્જા ક્ષમતા વધી 175 ગીગાવોટનો લક્ષ્યાંક હાંસલ કરી શકાતો નથી. આ લક્ષ્યાંક વર્ષ 2015માં નક્કી કરાયો હતો

100 ગીગાવૉટ સૌરઊર્જા

100 ગીગાવૉટ સૌરઊર્જા, 60 ગીગાવૉટ પવન ઉર્જા, 10 ગીગાવૉટ બાયો ઉર્જા અને 5 ગીગાવૉટ જળ વીજળીની ક્ષમતા તૈયાર કરવાનો લક્ષ્ય હતો.

ઘરમાં ડૉગ રાખવાના ફાયદા જાણીને તમે થઈ જશો દંગ