Bird Nest: ઘરમાં આ પક્ષીનો માળો બનાવો શુભ ગણાય છે


By hariom sharma25, Mar 2023 08:30 AMgujaratijagran.com

પક્ષીનો માળો

ઘણી વાર પક્ષી આપણા ઘરની અંદર અથવા બહારની સાઇડ માળો બનાવે છે.

શુભ-અશુભ સંકેત

શું તમે જાણો છો પક્ષીઓનો ઘરમાં માળો બનાવો શુભ અને અશુભ સંકેત આપે છે. આવા જાણીએ...

ચકલી

ચકલીનો ઘરમાં માળો બનાવવો શુભ ગણવામાં આવે છે. આ પોઝિટિવીટીનો સંકેત છે. આનો અર્થ છે કે ઘરમાં સુખ-શાંતિનું આગમન થશે.

મરઘો-મરઘી

ઘરમાં મરઘો-મરઘીનો માળો બનાવવો શુભ ગણાય છે. આનાથી ભાગ્ય ચમકે છે અને તરક્કી થાય છે.

કીડીઓ

કાળી કીડીઓ જો ઘરમાં દર બનાવે છે તો આને શુભ ફળ ગણવામાં આવે છે. ઘરમાં લાલ કીડીઓનું આવવું અશુભ ગણવામાં આવે છે.

મધમાખી

ઘરમાં મધમાખીનો મધપૂડો બનવો એ અશુભ ગણાય છે. આવું થવું એ કોઇ મોટી દુર્ઘટનાનો સંકત દર્શાવે છે.

ચામડચીડિયા

ચામડચીડિયાનું ઘરમાં આવવું અશુભ ગણવામાં આવે છે. જો ઘરમાં ચામડચીડિયા આવે તો તરત જ બહાર કાઢી દો.

કબૂતર

ઘરમાં કબૂતરનો માળો બનવો અશુભ ગણાય છે. બાલકની અથવા છત પર માળો બનાવવાનો અર્થ છે કે વ્યક્તિના જીવનમાં દુર્ભાગ્ય થવાનું છે.

આજે જ બંધ કરો આ ફૂડ તણાવથી મળશે રાહત