આ મંદિર વડોદરાના ફતેગંજ ખાતે આવેલ છે.
વડોદરાના સયાજીગંજ ખાતે કીર્તિ મદિર આવેલ છે.
વડોદરા શહેરમાં છાણી રોડ પર ભગવાન સ્વામિનારાયણનું મંદિર આવેલ છે.
વડોદરાના સિદ્ધનાથ મહાદેવ રોડ ખાતે ભગવાન શિવનું સિદ્ધેશ્વર મહાદેવ મંદિર આવેલ છે.
વડોદરામાં સુરસાગર તળાવ ખાતે આ મંદિર આવેલ છે.
વડોદરામાં કારેલીબાગ ખાતે શીતળા માતાજીનું મંદિર આવેલ છે.
વડોદરના અટલાદરા ખાતે BAPS સ્વામિનારાયણ મંદિર આવેલ છે.
વડોદરામાં વાડી ખાતે નંદાયલ હવેલી આવેલી છે.
વડોદરાના ખંડેરી ખાતે ડભોઈ રોડ પર ખંડેરી હનુમાનજીનું મંદિર આવેલ છે.