ક્રિસમસ વિક દરમિયાન તમે મિત્રો કે પરિવાર સાથે એક કે બે દિવસનો પિકનિક પ્લાન કરી રહ્યા હોવ, તો આ માહિતી તમને ઉપયોગી થઈ શકે છે.
આજે અમે તમને અમદાવાદ નજીક વન ડે પિકનિક માટેની બેસ્ટ જગ્યાઓ વિશે જણાવીશું.
અમદાવાદ નજીક તમે વન ડે પિકનિક માટે પોલો ફોરેસ્ટ બેસ્ટ જગ્યા છે.
વન ડે પિકનિક સ્પોટ શોધી રહ્યા હોવ, નળ સરોવર મિત્રો અને પરિવાર સાથે ફરવા માટે બેસ્ટ છે.
વન ડે પિકનિકમાં તમારે વન્યજીવ અભ્યારણ ફરવાનું વિચારી રહ્યા હોવ, તો તમે થોળ પક્ષી અભ્યારણ્યની મુલાકાત લઈ શકો છો.
કુદરતી સૌદર્યં અને વન્યપ્રાણી જોવા માટે જાંબુઘોડા વન ડે પિકનિક માટે બેસ્ટ લોકેશન છે.
વન ડે પિકનિક માટે ઈન્દ્રોડા પાર્કની મુલાકાત લઈ શકો છો.
અમદાવાદ નજીક ગાંધીનગર પાસે સંત સરોવર વન ડે પીકનિક માટે પરફેક્ટ જગ્યા છે.
ગળતેશ્વર મંદિર પ્રાચીન શિવ મંદિર છે, જે અમદાવાદ નજીક ડાકોર તાલુકાના સરનાલ ગામ પાસે ગળતેશ્વર આવેલું છે.
વન ડે પિકનિક માટે તમે મહીસાગર જિલ્લાના બાલાસીનોર રૈયોલીમાં ડાયનાસોર પાર્કની મુલાકાત લઈ શકો છે.
અમદાવાદ નજીક મહિસાગર ખાતે આવેલ બાકોર વન ડે પિકનિક માટે પરફેક્ટ લોકેશન છે.
પ્રતિકૃતિ સાથે રાઈડ્સની મજા માણવા માટે ગુજરાતના કાશ્મીર તરિકે જાણીતું વન ડે પિકનિક માટે બેસ્ટ લોકેશન છે.
નીલકંઠધામ મંદિર ભરૂચથી અંદાજે 80 કિલોમીટર અને વડોદરાથી રોડ માર્ગે 60 કિલોમીટર દૂર છે.