આ 5 રીતે વાળમાં એલોવેરા લગાવો, માથામાં ટાલની સમસ્યા સંપૂર્ણપણે દૂર થઈ જશે


By Vanraj Dabhi06, Oct 2023 12:02 PMgujaratijagran.com

એલોવેરા ખરતા વાળ રોકશે

જો તમે પણ ખરતા વાળથી પરેશાન છો અને મૂડમાંથી તેને ઝડપથી રોકવા માંગો છો તો એલોવેરાને તમારા વાળમાં આ 5 રીતે લગાવી શકો છો.

વાળના મૂડ મજબૂત થશે

એલોવેરા આપણી સ્કિન અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. જે વાળ પર ખૂબ જ સારી રીતે અસર કરે છે.

એલોવેરા જેલ મસાજ

એલોવેરાના ફ્રેશ જેલને 10 થી 15 મિનિટ સુધી મસાજ કરો અને તેના પછી 30 મિનિટ સુધી તમારા વાળ પર લગાવી રાખો. પછી તેને ગરમ પાણીથી ધોઈ લો. તેનાથી તમારા માથામાં બ્લડ સર્ક્યુલેશન તેજ થશે.

એલોવેરા અને યોગાર્ટ હેર માસ્ક

એલોવેરા અને યોગર્ટને મિક્સ કરીને એક પેસ્ટ બનાવો અને તમારા વાળ પર 30 મિનિટ સુધી લગાવો. તે પછી તેને શૈંપૂથી ધોઈ લો.

એલોવેરા જેલ અને લીંબુ

એલોવેરા જેલ સાથે લીંબુ મિક્સ કરીને તમારા વાળ અને સ્કૅલ્પ પર 20-23 મિનિટ સુધી લગાવી રાખો. તે પછી તેને શૈંપૂથી ધોઈ લો.

એલોવેરા જેલ અને નારિયેળનું તેલ

એલોવેરા જેલ અને નારિયેળના તેલની એક માત્રામાં મિક્સ કકરીને તમારા વાળ પર લગાવો. તે 1 થી 2 કલાક સુધી લગાવી રાખો. તે પછી શૈંપૂ થી ધોઈ લો.

એલોવેરા અને મધ

એલોવેરા જેલ અને મધને મિક્સ કરીને એક પેસ્ટ બનાવે છે અને તે તમારા વાળમાં 30 થી 45 મિનિટલગાવી રાખો. પછી તેને શૈંપૂથી ધોઈ લો.

દરરોજ સવારે 20 મિનિટ ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી આ 8 સમસ્યાઓ દૂર થાય છે