જો તમે પણ ખરતા વાળથી પરેશાન છો અને મૂડમાંથી તેને ઝડપથી રોકવા માંગો છો તો એલોવેરાને તમારા વાળમાં આ 5 રીતે લગાવી શકો છો.
એલોવેરા આપણી સ્કિન અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. જે વાળ પર ખૂબ જ સારી રીતે અસર કરે છે.
એલોવેરાના ફ્રેશ જેલને 10 થી 15 મિનિટ સુધી મસાજ કરો અને તેના પછી 30 મિનિટ સુધી તમારા વાળ પર લગાવી રાખો. પછી તેને ગરમ પાણીથી ધોઈ લો. તેનાથી તમારા માથામાં બ્લડ સર્ક્યુલેશન તેજ થશે.
એલોવેરા અને યોગર્ટને મિક્સ કરીને એક પેસ્ટ બનાવો અને તમારા વાળ પર 30 મિનિટ સુધી લગાવો. તે પછી તેને શૈંપૂથી ધોઈ લો.
એલોવેરા જેલ સાથે લીંબુ મિક્સ કરીને તમારા વાળ અને સ્કૅલ્પ પર 20-23 મિનિટ સુધી લગાવી રાખો. તે પછી તેને શૈંપૂથી ધોઈ લો.
એલોવેરા જેલ અને નારિયેળના તેલની એક માત્રામાં મિક્સ કકરીને તમારા વાળ પર લગાવો. તે 1 થી 2 કલાક સુધી લગાવી રાખો. તે પછી શૈંપૂ થી ધોઈ લો.
એલોવેરા જેલ અને મધને મિક્સ કરીને એક પેસ્ટ બનાવે છે અને તે તમારા વાળમાં 30 થી 45 મિનિટલગાવી રાખો. પછી તેને શૈંપૂથી ધોઈ લો.