દુબળાપણુ થશે દૂર, કરો આ વસ્તુઓનુ સેવન


By Prince Solanki01, Jan 2024 06:27 PMgujaratijagran.com

દુબળાપણુ

જેવી રીતે વધુ વજન એક સમસ્યા છે એજ રીતે ઘણા લોકો માટે શરીરનુ દુબળાપણુ પણ એક સમસ્યા છે.

શુ ખાઓ?

શરીરનુ વધારે પડતુ દુબળાપણુ પણ શરીર માટે ખૂબ નુકસાનદાયક છે. ચલો જાણીએ શરીરની તાકાત અને વજન બન્નેમા વધારો કરવા માટે કંઈ વસ્તુઓનુ સેવન કરવુ જોઈએ.

કેળા

કેળામા ભરપૂર માત્રામા પ્રોટીન હોય છે. રોજ 2-3 કેળાનુ સેવન કરવાથી શરીરનુ વજન વધારવામા મદદ મળે છે. રોજ સવારે એક કેળાના સેવનથી સ્વાસ્થ્ય સંબધિત અન્ય ફાયદા પણ મળે છે.

ઘીનુ સેવન

ઠંડીમા ઘીનુ સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબધિત અનેક ફાયદા મળે છે. જે લોકો દુબળાપણાની સમસ્યાથી પીડાય છે તે લોકોએ રોજ ઘીનુ સેવન કરવુ જોઈએ.

બટાકા

બટાકાના સેવનથી પણ વજન વધારવામા મદદ મળે છે. શરીરનુ વજન ઝડપથી વધારવા માટે તમે બાફેલા બટાકાનુ સેવન કરો.

બટર ખાઓ

શરીરથી દુબળા લોકો પોતાનુ વજન વધારવા માટે ડાયટમા બટરને સામેલ કરો. બટર શરીરનુ વજન વધારવામા મદદ કરે છે.

કિશમિશનુ સેવન

વજન વધારવા માટે કિશમિશ કોઈ દવાથી ઓછુ નથી, રોજ એક મુઠ્ઠી કિશમિશનુ સેવન કરવાથી વજન ઝડપથી વધે છે.

આવી અન્ય લાઈફસ્ટાઈલ સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ

કપૂરનુ તેલ વાળ માટે રામબાણ, જાણી લો ફાયદા