પાણીમાં દેશી ઘી મિલાવીને નાહવાથી સ્વાસ્થ્યને થાય છે આ 5 ફાયદા


By Hariom Sharma17, Nov 2023 12:18 PMgujaratijagran.com

દેશી ઘી

સામાન્ય રીતે ઘરના ઘરડા દેશી ઘી ખાવાની સલાહ આપતા હોય છે પરંતુ ઘીને ખાવા ઉપરાંત તેને નાહવામાં ઉપયોગ કરવાથી પણ સ્વાસ્થ્ય સંબધિત ફાયદા મળે છે.ચલો એ ફાયદા વિશે જાણીએ.

પોષકતત્વોથી ભરપૂર

જણાવી દઈએ કે ઘી માં ઓમેગા 9 અને ઓમેગા 3, ફેટી એસિડ તથા વિટામિન એ જેવા પોષકતત્વો રહેલા હોય છે, જે તમારામાં રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે. જે બીમારીઓથી બચાવે છે.

બ્લડ સર્કયુલેશન સુધારે

નાહવાનાં પાણીમાં દેશી ઘી મિલાવીને નાહવાથી બ્લડ સર્કયુલેશનમાં સુધારો આવે છે. દેશી ઘી માં રહેલા પોષકતત્વો શરીરના તાપમાનને સુધારે છે. તેનાથી તણાવ પણ ઓછો થાય છે.

ચામડી માટે ફાયદાકારક

સ્વાસ્થ્યની સાથે દેશી ઘી ચામડી માટે પણ ફાયદાકારક છે. પાણીમાં દેશી ઘી મિલાવીને નાહવાથી ચામડી પરનું સુકાપણું દૂર થાય છે. દેશી ઘી માં રહેલા પોષકતત્વો ચામડીને મોશ્ચરાઈજ કરવામાં મદદ કરે છે.

You may also like

શિયાળામાં પગના સોજા ઓછા કરવા માટે અપનાવો આ ટિપ્સ, આરામ મળશે

ઠંડીથી બચવા માટે આ સૂપ જરુરથી પીઓ

ખંજવાળમાં રાહત

ચામડી ઉપરાંત પાણીમાં દેશી ઘી મિલાવીને નાહવાથી ખંજવાળની સમસ્યા દૂર થાય છે. જો તમને શરીરનાં કોઈ પણ ભાગમાં ખંજવાળ આવે છે તો ચોક્કસ તમે દેશી ઘીનો ઉપયોગ કરી શકો છો.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

ભૂલેચૂકે પણ આ લોકોએ જીરા વાળી ચા ન પીવી જોઈએ