શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે દીવો સળગાવવાના ફાયદા


By Hariom Sharma09, Dec 2023 03:33 PMgujaratijagran.com

પીપળાનુ ઝાડ

હિંદૂ ધર્મમા પીપળાનુ ઝાડ ખૂબ જ મહત્વ આપવામા આવે છે. આ ઝાડનુ પૂજા પણ કરવામા આવે છે. તેના નીચે દીવો સળગાવવો ખૂબ જ શુભ માનવામા આવે છે.

ધાર્મિક માન્યતાઓ

હિંદૂ ધર્મમા પીપળાના ઝાડને ખૂબ જ પવિત્ર માનવામા આવે છે. જેથી આ ઝાડ સાથે જોડાયેલી કેટલીક માન્યતાઓ પણ છે. શનિવારના દિવસે પીપળના ઝાડની નીચે દીવો સળગાવવો ખૂબ જ શુભ માનવામા આવે છે.

શનિદેવ પ્રશન્ન

માન્યતા પ્રમાણે શનિવારના દિવસે પીપળના ઝાડની નીચે દીવો સળગાવાથી શનિદેવ પ્રશન્ન થઈ શકે છે.

શનિદોષથી મુક્તિ

જો વ્યક્તિની કુંડળીમા શનિનો પ્રકોપ છે, તો વ્યક્તિએ દરેક શનિવારના દિવસે પીપળના ઝાડની નીચે દીવો સળગાવવો જોઈએ.

You may also like

Vastu Tips: ઘરની આ દિશામાં મીઠા લીમડાનો છોડ લગાવો, સુખ-સમૃદ્ધિ જળવાઈ રહેશે

Aak Flower Astrology: જો તમે આ ફૂલોને ઘરમાં રાખશો તો તમારું ભાગ્ય બદલાશે, પૈસાનો

આર્થિક તંગી માથી છૂટકારો

જો કોઈ વ્યક્તિ આર્થિક તંગી માથી પસાર થઈ રહ્યો છે તો શનિવારના દિવસે પીપળના ઝાડની નીચે દીવો સળગાવવાથી પૈસાની તંગી દૂર થાય છે.

કયો દીવો સળગાવવો?

માન્યતાઓ પ્રમાણે તમે જો તમે પીપળના ઝાડની નીચે દીવો સળગાવો છો તો તમે માટીના દીવામા સરસોના તેલનો ઉપયોગ કરો.

અન્ય આધ્યાત્મિકતા સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

Vastu Tips : આ 5 વસ્તુઓને ગાડીમા રાખો, ખરાબ શક્તિઓ રહેશે દૂર