ઉનાળામાં કિવી ખાવાના ફાયદા


By Vanraj Dabhi28, May 2024 03:31 PMgujaratijagran.com

કીવી ખાવાના ફાયદા

ઉનાળામાં કીવીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.તેમાં રહેલા પોષક તત્વો શરીરના અનેક રોગોને દૂર કરે છે.

પોષક તત્વોથી ભરપૂર

કીવીમાં વિટામિન-સી,વિટામિન-ઈ,આયર્ન,પ્રોટીન,ફાઈબર અને કોપર જેવા પોષક તત્વો મળી આવે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે

કિવીમાં વિટામિન સી અને એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે,જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

પેટ માટે ફાયદાકારક

કીવીમાં ફાઈબર હોય છે,જે પાચનતંત્રને સુધારે છે.તેમજ તે પેટની ગરમીને ઠંડક આપે છે.

બ્લડ પ્રેશર કંટ્રાલ કરે

બ્લડ પ્રેશર કંટ્રાલ કરે

કીવીમાં રહેલ પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

આંખો માટે ફાયદાકારક

કીવીમાં રહેલા વિટામીન અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ મળી આવે છે જે આંખોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

ત્વચા માટે ફાયદાકારક

કીવીમાં રહેલ વિટામીન E અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે જે ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઉનાળામાં લસ્સી પીવાના ફાયદા