ગર્ભાવસ્થામા ખજૂરના સેવનથી સ્વાસ્થ્ય સંબધિત અનેક ફાયદા મળે છે. ખજૂરમા રહેલા અનેક પોષકતત્વો શરીરને અનેક બીમારીઓથી બચાવે છે.
ડો. વિજય લક્ષ્મીના પ્રમાણે ગર્ભાવસ્થા દરમિયાન ખાવાપીવામા ખાસ ધ્યાન રાખવુ પડે છે. યોગ્ય ડાયટની માં અને આવનારા બાળક બન્નેના સ્વાસ્થ્ય પર સારી પડે છે.
ખજૂરમા આયરન, પ્રોટીન, વિટામિન અને મેગ્નેશિયમ જેવા પોષકતત્વો રહેલા હોય છે.
ગર્ભાવસ્થામા ખજૂરના સેવનથી પેટને ફાયદો મળે છે. ખજૂર પાચનતંત્રને મજબૂત બનાવવામા મદદ કરે છે.
ખજૂરના સેવનથી શરીરનો થાક દૂર થાય છે. ખજૂર ખાવાથી શરીરને તરત જ ઉર્જા પ્રાપ્ત થાય છે.
ખજૂરમા ફોલિક એસિડની માત્રા ખૂબ જ હોય છે. એવામા ગર્ભાવસ્થામા ખજૂરના સેવનથી પીઠના મણકાનો ભાગ અને મગજ પણ સ્વસ્થ રહે છે.