ઉનાળામાં લવિંગ ખાવાથી શું ફાયદા થાય છે?


By Smith Taral01, Jun 2024 06:34 PMgujaratijagran.com

આ સ્ટોરીમા આપણે જાણીશું ઉનાળામાં લવિંગનું સેવન કરવાથી કેવા લાભ મેળવી શકાય છે લવિંગ એક આયુર્વેદિક ઔષધિ જેવું છે જે શરીરના સ્વાસ્થ્ય માટે ઘણું લાભદાયક છે

ત્વચા માટે ફાયદાકારક

તમારા સ્કીનકેર માટે તમે લવિંગનો ઉપયોગ કરી શકો છો. લવીંગથી ત્વચા સંબંધિત સમસ્યાઓથી પોતાને બચાવી શકો છો.

મોઢાના ચાંદામા છે અસરકારક

જો તમને મોઢામાં ચાંદા જેવી સમસ્યા રહેતી હોય તો લવીંનુ સેવન તમારી માટે ફાયદાકારક છે

કેવી રીતે વાપરવું?

આ માટે જે જ્ગ્યા પર ચાંદા પડ્યા છે ત્યાં લવિંગનું તેલ ઘસો, જો તમારી પાસે તેલ ન હોય તો તમે લવિંગ ચાવી પણ શકો છો, આનાથી દુખાવામાં રાહત મળે છે.

આંતરડા આરોગ્ય

ઉનાળામાં વધુ પડતી ગરમીને લીધે પાચનતંત્ર ધીમુ થવા લાગે છે. જો તમને પાચન સંબંધી સમસ્યા હોય તો તમે લવિંગનું સેવન કરી શકો છો.

આંતરડા આરોગ્ય

ઉનાળામાં વધુ પડતી ગરમીને લીધે પાચનતંત્ર ધીમુ થવા લાગે છે. જો તમને પાચન સંબંધી સમસ્યા હોય તો તમે લવિંગનું સેવન કરી શકો છો.

લવીંગ પાવડર

તમારે દરરોજ સવારે લવિંગ પાવડરનું સેવન કરવું જોઈએ, કારણ કે તે પાચનને સુધારવામાં પણ મદદ કરે છે.

કયા સમયે ખાવું?

જમ્યા પછી લવિંગને મોઢામાં નાખીને ચાવવાથી એસિડિટી અને હાર્ટબર્ન જેવી સમસ્યાઓ દૂર થાય છે. લવિંગનું તેલ લગાવવાથી તમે મચ્છરોથી પણ રક્ષણ મેળવી શકો છો

ઉનાળામાં દહીં અને ભાત ખાવાના 5 ફાયદા