દરેક ઘરમા સૂંઠનો ઉપયોગ થાય છે. તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેના ઉપયોગથી ઘણી સ્વાસ્થ્ય સંબધિત સમસ્યાઓ દૂર થાય છે. ચલો જાણીએ.
શરદી તાવથી છૂટકારો મેળવવા માટે તમે સૂંઠનુ સેવન કરી શકો છો. તે છાતીમા જમા થયેલા કફને દૂર કરે છે.
સૂંઠના સેવનથી ગેસ અને તેના કારણે થતા દુખાવાથી છૂટકારો મળે છે. આ માટે તમે સૂંઠના પાઉડરને નવસેકા ગરમ પાણીમા નાખીને તેનુ સેવન કરો.
સૂંઠમા એંટી બોયોટીક અને એંટી ઈફ્લેમેટરી ગુણ હોય છે. દૂધની સાથે સૂંઠના સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિમા વધારો થાય છે.
સૂંઠને સૈંધાના મીઠાની સાથે સેવન કરવાથી ભૂખ ન લાગવાની સમસ્યા દૂર થાય છે. તે ભૂખ વધારવામા મદદ કરે છે.
સૂંઠમા ભરપૂર માત્રામા આયરન હોય છે, જે શરીરમા લોહીના પરિભ્રમણને યોગ્ય બનાવે છે. તેના સેવનથી માથાનો દુખાવો અને માઈગ્રેનની સમસ્યા દૂર થાય છે.
સૂંઠના સેવનથી શરીરમા બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલને નિયંત્રણમા રહે છે. તેનાથી હાર્ટ પણ હેલ્ધી રહે છે.
જે લોકોને સાંધાનો દુખાવો થાય છે , તે લોકોએ સૂંઠનુ સેવન કરવુ જોઈએ. સાંધાના દુખાવામા સૂંઠ ફાયદાકારક છે.