ખાલી પેટ અજમાનું પાણી પીવાથી આ 8 બીમારીઓ દૂર થશે


By Vanraj Dabhi09, Sep 2023 03:46 PMgujaratijagran.com

જાણો

અજમાનું પાણી પેટની સમસ્યાઓમાં રાહત આપવા માટે જાણીતું છે, તેને સવારે ખાલી પેટે પીવાથી ઘણા સ્વાસ્થઅય ફાયદા મળે છે,આવો જાણીએ ખાલી પેટે અજમાનું પાણી પીવાના ફાયદા વિશે.

નિષ્ણાતનો અભિપ્રાય

નિષ્ણાત આયુર્વેદ ડોક્ટર પાસેથી અજમાનું પાણી પીવાના ફાયદા વિશે વિગતવાર જાણીએ.

શરદી અને ઉધરસ

અજમાનું પાણી ખાલી પેટે પીવાથી શરદી અને ઉધરસમાં પણ રાહત મળે છે,આ માટે તમે પાણીમાં ઉકાળીને પી શકો છો.

વજન ઘટાડવા માટે

અજમાનું પાણી પીવાથી શરીરનું મેટાબોલિઝમ વધે છે,જેના કારણે ચરબી ઓછી થવા લાગે છે, તમે તેને મધ સાથે પણ પી શકો છો.

પેટની સમસ્યાઓ

અજમાનું પાણી પીવાથી પેટનો દુખાવો ગેસ,ઉલ્ટી,અપયો,એસિડિટીથી છુટકારો મળે છે.

ગેસની સમસ્યા

જે લોકોને નિયમિતપણે ગેસની સમસ્યા રહેતી હોય તેમના માટે અજમાવાળું પાણી રામબાણ છે.

પીરિયડ્સમાં દુખાવો

જે મહિલાઓને પીરિયડ્સ દરમિયાન સખત દુખાવો થતો હોય તો તેમના માટે અજમાવાળું પાણી ખૂબ જ ફાયદાકારક છે.

યુરિન ઈન્ફેક્શનથી રાહત

જે લોકોને યુરિન ઈન્ફેક્શન હોય તેમના માટે અજમાવાળું પાણી ખૂબ જ સારું માનવામાં આવે છે, આ મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.

વાંચતા રહો

તમે પણ અજમાવાળા પાણીનું સેવન કરી શકો છો, આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

દૂધ સિવાય આ વસ્તુઓનું સેવન કરવાથી કેલ્શિયમની ઉણપ દૂર થાય છે