20 દિવસ સુધી નિયમિત પલાળેલી બદામ ખાવાથી મળશે ચમત્કારિક ફાયદા, જાણીને તમે ચોંકશો


By Sanket M Parekh25, Jul 2023 04:19 PMgujaratijagran.com

બદામ

બદામમાં અનેક પોષક તત્વો હોય છે, જે શરીર માટે ફાયદેમંદ હોય છે. તો ચાલો પલાળેલી બદામ ખાવાથી શરીરને ક્યા-ક્યા ફાયદા થાય છે.

પલાળીને ખાવી

બદામને પલાળીને ખાવાથી શરીર હેલ્ધી રહે છે. આવી બદામ ખાવામાં પણ પોચી હોય છે, જેથી તે સરળતાથી પચી જાય છે.

ફાઈબરનું પ્રમાણ

બદામ ખાવાથી શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે. જેમાં ફાઈબર પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે શરીરને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.

એનર્જી

બદામમાં રહેલા પોષક તત્વો શરીરને એનર્જી પ્રદાન કરે છે. જેને પલાળીને સવારે ખાલી પેટ ખાવી જોઈએ.

મગજ તેજ બનાવશે

બદામમાં પુરતા પ્રમાણમાં વિટામિન-ઈ હોય છે. જે મગજની ક્ષમતા વધારવામાં મદદ કરે છે. જે મગજની સમસ્યાઓને પણ દૂર કરે છે.

વજનમાં કમી

બદામને પલાળીને ખાવાથી શરીરને લાઈપેસ એન્જાઈમ મળે છે. જે વજનને ઓછું કરવામાં મદદ કરે છે.

ઈમ્યૂનિટી બૂસ્ટ

પલાળેલી બદામમાં મળી આવતા પોષક તત્વો ઈમ્યૂનિટીને બૂસ્ટ કરવામાં મદદ કરે છે. જે શરીરને ઈન્ફેક્શનથી બચાવે છે.

પાચન

બદામમાં એન્ટી ઑક્સિડેન્ટ્સ ગુણ હોય છે. જેને પલાળીને ખાવાથી પાચન સુધરે છે. જેનું નિયમિત સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થઈ શકે છે.

બાળકની દૂધની બોટલ કેવી રીતે સાફ કરવી, આવો જાણીએ