Diabetes Remedies: ડાયાબિટીસ માટે રામબાણ ઈલાજ છે કાલા નમક


By Jivan Kapuriya22, Jul 2023 12:44 PMgujaratijagran.com

ખાવા-પીવામાં કાળજી રાખો

ડાયાબિટીસના દર્દીઓએ ખાવા-પીવામાં ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે. જેથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે.

સ્વાસ્થ્ય માટે ફાયદાકરક

ડાયાબિટીસના દર્દીઓ માટે કાલા નમક કોઈ રામબાણ ઈલાજથી ઓછું નથી. તે સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકરક છે.

ઘણા પોષક તત્વો

કાલા નમકમાં આયર્ન,સોડિયમ અને કેલ્શિયમ જેવા તત્વો મળી આવે છે. તેમાં ઘણા એન્ટિઓક્સીડેન્ચ ગુણ હોય છે.

ડાયાબિટીસમાં ફાયદાકરક

કાલા નમકને ખાવાથી ડાયાબિટીસની બીમારી દૂર થાય છે. તેનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે.

કોલેસ્ટ્રોલથી બચાવે

વાસ્તવમાં તેના સેવનથી ગેસ,અપચો,વજન અને કોલેસ્ટ્રોલની બીમારીઓ થતી નથી.અને આ બધી બીમારીઓ ડાયાબિટીસનું કારણ બની જાય છે.

પાચન સુધારે

તેનું સેવન કરવાથી પાચન શક્તિ સુધરે છે અને ગેસથી છુટકારો મળે છે. એસીડીટીના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.

હૃદયના આરોગ્ય માટે

કાલા નમક હૃદયને પણ સ્વસ્થ રાખે છે. તેમાં રહેલ સોડિયમ ક્લોરાઈડ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

એન્ટિ-બેક્ટેરિયલ ગુણધર્મો

તેમાં એન્ટિ બેક્ટેરિયલ ગુણ પણ જોવા મળે છે. તેનું સેવન કરવાથી શરીર પર ફોલ્લીઓ પાકવી કે કોઈપણ પ્રકારના ઘા જલ્દી થતા નથી.

ચોમાસાની ઋતુમાં આહારમાં આ 10 ફૂડ લેવાથી વિટામિન ડીની ઉણપ દૂર થાય છે