મોંની દુર્ગંધ અથવા શ્વાસની દુર્ગંધ એક સામાન્ય પ્રોબ્લેમ છે. જેનાથી ઘણાં બધાં લોકો પીડાતા હોય છે. આનાથી શરમજનક સ્થિતિ ઊભી થાય છે.
ઘણી વખત આ સમસ્યા પેટની અંદરની કોઇ ગંભીર બીમારીનું કારણ પણ હોઇ શકે છે, જેને અવગણી શકાય નહીં.
રોજ બ્રશ કરવું, ખાધા પછી કોગળા કરવા, ભૂખ્યા ના રહેવું, પાણી વધુ પીવું, આમ કરવાથી દુર્ગંધ ઓછી કરી શકાય છે.
સલ્ફર યુક્ત ભોજનનું વધુ સેવન કરવું, ધ્રૂમપાન અને દારૂ, પેઢાંની બીમારી, દાંતનો સડાના કારણે પણ મોઢામાંથી દુર્ગંધ આવે છે.
ફુદીના અથવા તુલસીના પત્તા ચાવવાથી, લીંબુના રસનો ઉપયોગથી મોઢાની દુર્ગંધ ઓછી થાય છે.