બ્લૂમબર્ગે તેના અહેવાલમાં દાવો કર્યો છે કે અનિલ અગ્રવાલ વેદાંતામાંથી 5 ટકાથી ઓછો હિસ્સો ઘટાડવાની શક્યતા વિચારી રહ્યા છે
વેદાંતામાં અગ્રવાલ આશરે 70 ટકા હિસ્સો ધરાવે છે. ઓછામાં ઓછા બેંકો સાથે 1 બિલિયન ડોલરની લોન માટે વાતચીત ધરાવો છે. જોકે અનિલ અગ્રવાલે હિસ્સો વેચવાની વાતને નકાદી દીધી હતી.
ભારતીય શેરબજારમાં શેરની કિંમતમાં શેરનો ભાવ રૂપિયા 14.45 એટલે કે 5.06 ટકા ગગડી રૂપિયા 270.90 થયો છે.
ગયા સપ્તાહે લંડન સ્થિત વેદાંતા રિસોર્સિસે 250 મિલિયન ડોલરની પરત ચુકવણી કરી હતી, કંપનીએ બાર્ક્લેસ બેંક અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક પાસેથી લીધી હતી.