ભારતના અજીબો ગરીબ રીતિ-રિવાજ ડરાવી દેશે તમને, ક્યારેય સાંભળ્યું છે તેના વિશે


By Sanket Parekh16, Apr 2023 02:58 PMgujaratijagran.com

શરીરમાં સોય ભોંકવી

તમિલનાડુમાં લોકોના શરીરમાં સોંય ભોંકીને તેમજ સળિયાથી કાણાં પાડવામાં આવે છે. એવું મનાય છે કે, આમ કરવાથી ભગવાન મુરુગન પ્રસન્ન થાય છે અને તેમની તમામ સમસ્યાઓ દૂર કરશે.

આંધ્ર પ્રદેશના દેવરાગટ્ટૂ મંદિરમાં બાની નામનો એક ઉત્સવ મનાવવામાં આવે છે. આ ઉત્સવ

આંધ્ર પ્રદેશના દેવરાગટ્ટૂ મંદિરમાં

ગાયની નીચે સૂવુ

મધ્ય પ્રદેશમાં લોકો દોડતી ગાય અને બળદના નીચે સૂઈ જાય છે. એવી માન્યતા છે કે, આમ કરવાથી ગૌમાતા તેમને આશીર્વાદ આપે છે.

લગ્નમાં સાવરણી આપવી

ભારતમાં કેટલીક જગ્યાએ યુવતીને લગ્નમાં સાવરણી આપવાનો રિવાજ છે. એવું માનવામાં આવે છે કે, આમ કરવાથી માઁ લક્ષ્મી હંમેશા તેની સાથે જ રહેશે.

વરની બહેનની જાન

ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં વરની જગ્યાએ કુંવારી બહેન જાન લઈને જાય છે. વરરાજાને કન્યા સોંપ્યા બાદ બહેનનું કામ પતી જાય છે.

કન્યા માટે વરનું પાણી

હિન્દુ લગ્નોમાં ક્યાંક એવો પણ રિવાજ છે કે, કન્યાને વરરાજા ન્હાયા હોય, તેવું પાણી મોકલવામાં આવે છે. જેથી કન્યા તે પાણીથી ન્હાઈ શકે.

આગ પર ચાલવું

તમિલનાડુમાં લોકો અંગારા પર ચાલે છે. આ એક ઉત્સવની જેમ મનાવવામાં આવે છે. અહીં આગ પર ચાલવાની પરંપરા વર્ષો જૂની છે.

રૂપિયા 40ના શેરમાં આવી જોરદાર તેજી, છેલ્લા છ મહિનામાં 33 ટકા વળતર આપ્યું