મહામારી બાદ પરિવારો દ્વારા ખર્ચ કરવાથી બચત દર ઘટ્યો


By Nileshkumar Zinzuwadiya07, Oct 2023 04:11 PMgujaratijagran.com

કોરોના મહામારી

કોરોના મહામારીને લગતા નિયંત્રણો હટયા બાદ લોકોના ખર્ચ કરવા તથા વધારે આવાસ ધિરાણ ઋણ લેતા પહેલા પરિવારોની બચત દર ગત નાણાકીય વર્ષમાં ઘટાડી પાંચ દાયકાના નીચા સ્તર પર આવી ગઈ છે.

50 વર્ષની નીચી સપાટીએ બચત દર

વર્ષ 2022-23માં પરિવારી ચોખ્ખી નાણાકીય બચત ઘટીને GDPના 5.1 ટકા રહી છે. આ ઘટાડા પાછળ દેવાદારીમાં વધારો થતા હિસ્સેદારી આવાસ ઋણની છે. ઘરેલુ બચત આશરે 7.5 ટકા રહી છે.

કોરોના બાદ નિયંત્રણો

કોરોના બાદ નિયંત્રણો હટતા લોકો ખર્ચ કરવા બહાર નિકળવા લાગ્યા. આ ઉપરાંત સંકટના સમય માટે સાવચેતીરૂપે બચાવવામાં આવેલી રકમ પણ કાઢવાની શરૂઆત કરી હતી.

બચત દર

ડેપ્યુટી ગવર્નરનું કહેવું કે બચત દર નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 4.2 ટકા રહી હતી, જોકે બાદમાં તે સાત ટકા સુધી પહોંચી ગઈ છે.

સતત ચોથા સપ્તાહ વિદેશી હૂંડિયામણમાં ઘટાડો થયો